ચાણકય નીતિ સૂત્ર

Image
  નિશાન્તે કાયૅ ચિન્તયેત    રાત્રીના અંત સમયે કાયૅ અંગે વિચાર કરો.   પ્રાત: કાળે મન - મગજ પ્રફુલ્લિત હોય છે. આથી એ સમયે, એ દિવસે જે જે કાર્ય કરવાના હોય એ અંગે વિચાર કરવો જોઈએ.    અનાયૅસંબંધાદ વરમાયૅશત્રુતા.     અનાયૅ મિત્ર કરતાં આયૅશત્રુ સારો  દુષ્ટ ની સાથે મિત્રતા કરવા કરતાં બુદ્ધિમાન સાથે દુશ્મનાવટ કરવાનું બહેતર છે. કારણ કે દુષ્ટ વ્યક્તિની મિત્રતા ગમે ત્યારે સંકટમાં મુકી શકે તેમ છે.    દેહી દેહ ત્યકત્વા એન્દ્રપદં ન વાછતિ.    દેહધારી દેહના બદલામાં સ્વગૅ નથી ઈચ્છતો  મનુષ્ય તો શું પશુપ્રાણી પણ પોતાના દેહને, પોતાના જીવનને એટલું બધું ચાહતા હોય છે કે જીવનના બદલામાં સ્વગૅ નું પ્રલોભન કોઈ આપે તો પણ તે એ સ્વીકારશે નહી.     દુ:ખાનામૌષધં નિવૉણમ્     દુ:કોની ઔષધિ નિવૉણ છે. મનુષ્ય જ નહિ, બધા જ જીવત્માઓ સંપૂર્ણપણે સુખી નથી. બધા જ કોઈ ને કોઈ ઉપધીઓથી ધેરાયેલા હોય છે.માત્ર મોક્ષ મળવાથી (નિર્વાણ પામવાથી) જ આ ચક્રાવામાંથી મુક્ત બની શકાય છે.

Arunima Sinha


1) Arunima’s father was an engineer in the Indian Army and her mother was working in the health department.


2) Her father passed away when Arunima was only three years old.


3) She was trained under Bachendri Pal, the first Indian woman to climb Mount Everest, in Uttarkashi Camp.


4) As a preparation, she had climbed the Island Peak of 6150 m. height in 2012.


5) The goal of Arunima Sinha is to scale the highest mountains of seven continents of the world.


6) By 2014, Arunima had climbed Mount Kilimanjaro of South Africa, Mount Elbrus of Russia and Mount Kosciusko of Australia.


7) Arunima’s book ‘Born again on the mountain: A story of losing everything and finding it back’ was launched on 12th December 2014.


8) Arunima is the world’s first female amputee to scale Mount Everest and other mountains.


9) Arunima says that she got the inspiration from Indian Cricketer Yuvaraj Singh’s fight against cancer.


10) Arunima now runs Shaheed Chandra Shekhar Azad Viklang Khel Academy in Unnao, U.P.

Comments

Popular posts from this blog

Narendra Modi

Albert Einstein

ચાણકય નીતિ સૂત્ર